Mukhya Mantri Matrushakti Yojana: રાજ્યની સગર્ભા મહિલાઓને અને તેમના બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે ખુબ જ જરૂરી છે.એટલા માટે માતાને શરુઆતથી જ સક્ષમ બનાવતી જરૂરી છે.ભવિષ્યને સુરક્ષિત કરવા આરોગ્ય ઉમદા હોવું જરૂરી હોય,આપણી રાજ્ય સરકાર મજબૂત ભવિષ્યનો પાયો નાખવા આજથી જ પ્રયત્નશિલ છે.
ગુજરાત સરકાર લોકો માટે ઘણી યોજનાઓ લાવતી હોય છે. પરંતુ લોકો ને તેના વિશે પૂરતી માહિતી હોતી નથી. જેમ કે ખેડૂતો માટે ગુજરાત સરકાર રોટાવેટર સહાય યોજના, માલ વાહક વાહન સહાય યોજના,પ્લાઉ સહાય યોજના, ચાફટ કટર સહાય યોજના, તબેલા લોન સહાય યોજના, ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના વગેરે જેવી યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા ચલાવવા માં આવે છે.
Mukhya Mantri Matrushakti Yojana
યોજનાનું નામ | મુખ્યમંત્રી માતૃશકતી યોજના |
વિભાગનું નામ | મહિલા અને બાળ વિકાસ વિભાગ |
કચેરીનું નામ/પેટા વિભાગ | આંગણવાડી |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | વિગતો નીચે આપેલી છે |
યોજના/સેવા હેઠળ મળવાપાત્ર સહાય | વિગતો નીચે આપેલી છે |
અરજી પ્રક્રિયા | ઓફલાઈન |
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? | લાગુ પડતું નથી |
Official Website | www.wcd.gov.in |
કોને સહાય મળવાપાત્ર છે
આંગણવાડીમાં નોંધાયેલ સગર્ભા મહિલા અને જન્મથી ૨ વર્ષની ઉંમર ધરાવતા બાળકની માતાને સહાય મળવાપાત્ર છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ શું સહાય મળે છે?
- 2 કિલો ચણા દાળ
- 2 કિલો તુવેર દાળ
- 1 કિલો સીંગતેલ
અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ
- આધરકાર્ડ
- ટેકો આઈ.ડી/મમતા કાર્ડ
- આંગણવાડીમાં નોંધણી ફરજીયાત.
મહત્વપૂર્ણ લીંક
વધુ માહિતી માટેની લીંક | અહીં ક્લિક કરો |
FAQs:આ યોજનાને લગતા પ્રશ્નો અને જવાબો
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ કોઈ આવક-મર્યાદા નિર્ધારીત કરેલ છે?
ના,મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ કોઈ આવક-મર્યાદા નિર્ધારીત કરેલ નથી.
Mukhya Mantri Matrushakti Yojana હેઠળ સહાય મેળવવા ક્યાં સંપર્ક કરવાનો રહેશે?
આપની નજીકનો આંગણવાડી સંપર્ક કરવાનો રહેશે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ અરજી ક્યાં કરવાની રહેશે?
આપના નજીકના આંગણવાડી કેન્દ્ર ખાતે અરજી
અમારી વેબસાઇટ Marugujarato.in માં તમને આવીજ યોજનાઓ ની માહિતી આપવા માં આવે છે. ગુજરાત સરકાર દ્વારા લોન લઈને વેપાર ચાલુ કરવા માટે પણ કેટલીક યોજનાઓ ચાલુ કરવામાં આવી છે. જે માં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, PM વિશ્વકર્મા યોજના, મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, PMEGP લોન યોજના વગેરે યોજનાઓ નો લાભ આપવા માં આવે છે.