દરરોજ આટલું ચાલશો તો ઘટી જશે 10 કિલો વજન, પરંતુ જાણો પહેલાં આ નિયમ

દરરોજ આટલું ચાલશો તો ઘટી જશે 10 કિલો વજન, પરંતુ જાણો પહેલાં આ નિયમ

ખરેખર, વજન ઘટાડવા માટે દરરોજ કેટલા કિલોમીટર ચાલવું જોઈએ તેની કોઈ ફૂલપ્રૂફ પદ્ધતિ નથી. આ માટે અલગ-અલગ લોકોનો અનુભવ અલગ-અલગ હોઈ શકે છે કારણ કે આ માટે ઘણા પરિબળો જવાબદાર છે. વજન ઘટાડવું કોઈ મોટા પડકારથી ઓછું નથી. લોકો ઘણી કોશિશ કરે છે પણ વજન ઘટતું નથી. કેટલાક લોકો થોડી મહેનત કરીને વજન ઘટાડી શકે … Read more

આંખો અને ત્વચા બંને માટે ખૂબ જ ફાયદાકારક છે આ શિયાળુ શાક

આંખો અને ત્વચા બંને માટે ખૂબ જ ફાયદાકારક છે આ શિયાળુ શાક

મેજિકલ ગાજર ખાવાનાં અનેક ફાયદાઓ છે, આંખોથી લઈને સ્કિનની રક્ષા કરે છે, ગાજર વજન ઘટાડવું અને બિમારી દૂર રાખવાનાં ગુણ ગાજરમાં છે. શિયાળાની સીઝનમાં ગાજરનું સેવન કરવું શરીર માટે અત્યંત લાભકારી હોય છે. તે પોષક તત્વોનો ભંડાર છે જેના લીધે આંખો અને સ્કીન જ નહીં પરંતુ વજન પણ ઘટવા લાગે છે. શિયાળાની ઋતુમાં ફળ-શાકભાજીનું જેટલું … Read more

સ્મોકિંગ છોડતા જ ડાયાબિટીસ ગાયબ! સામે આવ્યો WHOનો ચોંકાવનારો રિપોર્ટ, જાણો અન્ય ઉપાય

સ્મોકિંગ છોડતા જ ડાયાબિટીસ ગાયબ! સામે આવ્યો WHOનો ચોંકાવનારો રિપોર્ટ, જાણો અન્ય ઉપાય

WHO ના રિપોર્ટ અનુસાર ધૂમ્રપાન છોડવાથી ડાયાબિટીસનું જોખમ 30 થી 40 ટકા ઓછું થઈ જાય છે. ધૂમ્રપાન બ્લડ શુગરને નિયંત્રિત કરવાની ક્ષમતાને અસર કરે છે, જે ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધારે છે. ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે ઘણી રીતે હાનિકારક સાબિત થાય છે. જેના કારણે ફેફસાંની સાથે હૃદયને પણ નુકસાન થાય છે. ધૂમ્રપાનની આદત માત્ર ફેફસાંને જ … Read more

શું તમે દિવસની શરૂઆત ચા-કોફી કે જ્યૂસથી કરો છો? તાત્કાલિક થઈ જજો સાવધાન, શરીરને ખોખલું કરી નાંખશે

શું તમે દિવસની શરૂઆત ચા-કોફી કે જ્યૂસથી કરો છો? તાત્કાલિક થઈ જજો સાવધાન, શરીરને ખોખલું કરી નાંખશે

Health news: હેલ્થના એક્સપર્ટ લવનીત બત્રાએ તેના ઈન્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જે વીડિયોમાં જણાવ્યું છે કે, દિવસની શરૂઆતમાં ચાય કોફી અને ફળોનો જ્યુસ પીવાથી ગંભીર નુકસાન થાય છે. વધતી બિમારીઓ વચ્ચે લોકો તેમના શરીરનું વધુ ધ્યાન રાખે છે. જેમાં ખાસ કરીને ડાઈટ પર તો ખાસ ધ્યાન આપે છે. જેમાં ઘણી કતે આપણને … Read more

રોજના 7 કલાકથી ઓછી ઊંઘ લેનારા સાવધાન! નહીં તો બની શકો છો હાર્ટ એટેક જેવી સમસ્યાનો ભોગ

રોજના 7 કલાકથી ઓછી ઊંઘ લેનારા સાવધાન! નહીં તો બની શકો છો હાર્ટ એટેક જેવી સમસ્યાનો ભોગ

ભાગદોડભર્યા જીવનમાં લોકો પાસે પૂરતી ઊંઘ લેવાનો પણ સમય નથી. સ્વસ્થ શરીર માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. યોગ્ય માત્રામાં ઊંઘ લેવાથી મગજ શાંત રહે છે અને પાચનક્રિયા તંદુરસ્ત રહે છે. ભાગદોડભર્યા જીવનમાં લોકો પાસે પૂરતી ઊંઘ લેવાનો પણ સમય નથી. સ્વસ્થ શરીર માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. યોગ્ય માત્રામાં ઊંઘ લેવાથી મગજ શાંત … Read more