Pradhan Mantri Jandhan Yojana 2023: પ્રધાનમંત્રી જનધન યોજનાનો લાભ કઈ રીતે મેળવો

Pradhan Mantri Jandhan Yojana 2023: પ્રધાનમંત્રી જનધન યોજનાનો લાભ કઈ રીતે મેળવો

Pradhan Mantri Jandhan Yojana 2023: પ્રધાન મંત્રી જનધન યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે. આ યોજનાનો આરંભ 28 ઓગસ્ટ 2014 થયો હતો. આ યોજના (PMJDY) ભારત સરકારની નાણાકીય યોજના છે. જેનો હેતુ, નાણાકીય સેવાઓ જેમ કે, બેંક ખાતાઓ, ચૂકવણીઓ, ઉધાર, વીમા અને પેન્શન વગેરે સામાન્ય લોકો માટે સરળ બનાવવાનો છે. આ યોજનાનો પારભ … Read more